Service unto Humanity is Service unto God !
माननीय श्री नरेन्द्रभाई मोदी के जन्मदिन के शुभ अवसर पर देश मे सम्पन्न होने वाले सेवा सप्ताह में सिंगल यूज प्लास्टीक से मुक्ति, स्वच्छता अभियान, जल संरक्षण, जल संवर्धन के संकल्प को जन-जन तक पहुंचाने में हरिधाम-सोखड़ा के कार्यकर्ता और भरुच के MLA श्री दुष्यंत पटेल सामेल हुए।
શ્રી નરેન્દ્ર મોદીની સરકારમાં, શ્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલ જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ નાબૂદીના ઐતિહાસિક નિર્ણયના સમર્થનમાં આયોજિત ભારત એકતા કૂચમાં શ્રી વિજય રૂપાણી, શ્રી રાજેન્દ્ર ત્રીવેદી, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી રંજનબેન ભટ્ટ તથા અન્યની ઉપસ્થિત સાથે હરિધામ- સોખડાના કાર્યકર્તાઓ જોડાયા હતા.