Subscription

Service unto Humanity is Service unto God !

Bharat Ekta Kuch, Vadodara

On Date: 15 September 2019
Activity: Nation Care

 

 CLICK ON BELOW GALLERY FOR MORE IMAGES

 

શ્રી નરેન્દ્ર મોદીની સરકારમાં, શ્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલ જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ નાબૂદીના ઐતિહાસિક નિર્ણયના સમર્થનમાં આયોજિત ભારત એકતા કૂચમાં શ્રી વિજય રૂપાણી, શ્રી રાજેન્દ્ર ત્રીવેદી, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી રંજનબેન ભટ્ટ તથા અન્યની ઉપસ્થિત સાથે હરિધામ- સોખડાના કાર્યકર્તાઓ જોડાયા હતા.