Subscription

Service unto Humanity is Service unto God !

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
01
On Date: 07 May 2021
Activity: Covid-19

હરિધામ-સોખડા દ્વારા વડીલો માટેના-આત્મીય પોઝીટીવ કેર(પોસ્ટ કોવીડ સેન્ટર)નું ઉદ્ઘાટન પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજી(કોઠારીસ્વામી)ના પવિત્ર સાંનિધ્યમાં તથા શ્રી વિજયભાઈ રૂપાણીજી, શ્રી સી. આર. પાટીલજી તથા શ્રીકાકુજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આત્મીયધામ, વડોદરા ખાતે કરવામાં આવ્યું.

 

Main
On Date: 09 May 2021

અપેક્ષા કે ઉપેક્ષા રંચમાત્ર ના કરે;

ના ભૂલ ક'દિ કોઈની દ્રષ્ટીમાંહી ગ્રહે,

પ્રેમી અને જ્ઞાની બની, ના વેગમાં વહે...

બસ પ્રેમ પ્રેમ પ્રેમથી ખમ્યા સદા કરે,

"મા તે મા... ચૈતન્ય મા"