Service unto Humanity is Service unto God !
યોગી ડિવાઈન સોસાયટી સંચાલિત આત્મીય વિદ્યાધામ દ્વારા તા.૧૭-૦૨-૨૦૧૯ ના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે શહીદ સ્વાભિમાન યાત્રા યોજાઈ, જેમાં જીલ્લા ભાજપા પ્રમુખ મહેશભાઈ પટેલ., પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ (સાથી), પ્રદેશમંત્રી રમણભાઈ સોલંકી, આણંદ પાલિકા પ્રમુખ કાંતીભાઈ ચાવડા, વિદ્યાનગર પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સી.વી.એમ.ના ચેરમેન ભીખુભાઈ પટેલ, નીલેશભાઈ તથા યોગી ડિવાઈન સોસાયટીના આત્મીય સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
NyS>fps fpÄe Apfp¡Áe A“¡ ‘qfhpf L$ëepZ k„õ’p“, Np„^u“Nf s’p ep¡Nu qX$hpB“ kp¡kpeV$u, lqf^pd kp¡MX$p - hX$p¡v$fp“p k„ey¼s D‘¾$d¡ Apfp¡Áe“p “urs Apep¡N kyQL$p„L$p¡ 7/11 bpbs“p qÓqv$hkue ‘qfk„hpv$ TOT (V²¡$“]N Ap¡a V²¡$“k®)“y„ Apep¡S>“ sp. 17-01-2018 ’u 19-01-2018 v$fçep“ lqf^pd, kp¡MX$p (sp. rS>. hX$p¡v$fp) Mps¡ L$fhpdp„ Apìey„ lsy„. NyS>fps fpÄe“p kyfs, hX$p¡v$fp, cph“Nf s’p fpS>L$p¡V$ rhcpN“p 23 rS>‰pAp¡“p ¼gpk-1 Ap¸aukfp¡’u gB“¡ ¼gpk-3 L$np“p 250 sbubu Ar^L$pfuAp¡A¡ Ap k¡rd“pfdp„ cpN gB“¡ DÃQ Ar^L$pfuAp¡ s’p fpÄe ¼np“p d„ÓuîuAp¡ ‘pk¡’u fpÄedp„ Apfp¡Áe rhjeL$ khgsp¡ R>¡hpX$p“p gp¡L$p¡ ky^u AkfL$pfL$ fus¡ ‘lp¢QpX$hp dpV¡$“u spgud d¡mhu lsu.
योगी डिवाइन सोसाइटी के युवा योद्धाओं ने अपने जीवन को जोखिम में डालकर पहले ही दिन वड़ोदरा शहर के १० विभिन्न क्षेत्रों को सैनिटाइज किया और कोरोना मुक्त भारत की ओर अपने उत्तरदायित्व को निभाया।
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હરિધામ-સોખડાના સંતો-ભક્તો વતી સાધુ પ્રેમસ્વરૂપદાસજી સંકલ્પ કરે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ અમે સૌ માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશું નહિ, સોશિયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશું, વારંવાર સાબુથી હાથ ધોઈશું.