Yogi Divine Society
Service unto Humanity is Service unto God !
પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીની પ્રેરણાથી હરિધામ-સોખડા કોરોના મહામારી સામે લડવા માટે સતત કાર્યરત છે. ગરીબોને ભોજન, અનાજકીટ, મેડીકલ સહાય અને કવોરેન્ટાઈન સુવિધા ઉપરાંત ₹૨૫,૦૦,૦૦૦ મુખ્યમંત્રી રાહતકોષમાં માનવતાની સેવામાં અર્પણ કર્યાં.
For Prevention of Corona Virus Infection Ministry of AYUSH has recommended Arsenicum Album 30. Distribution of this Medicine at Adajan, Surat on April 19, 2020
કોરોના વિષાણુના સંક્મણથી કેવી રીતે બચવું? વડોદરાના ખ્યાતનામ યુવા ડૉ. શ્રી બિરેનરોય ચૌહાણે આપેલ માર્ગદર્શનને સમજીને સજાગ થઈએ અને બધાને સજાગ કરીએ.. ચાલો કોરોનાથી બચવા ઘરે જ રહીએ, સુરક્ષિત રહીએ...
Fresh Tea served with Atmiyata.