Service unto Humanity is Service unto God !
રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડવાના યજ્ઞકાર્યમાં સમર્પિત વ્યક્તિત્વ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિનની શુભકામનાઓ! પ્રભુ આપને દીર્ઘકાળ સુધી સ્વસ્થ તન- મનથી સેવાકાર્યોમાં નિમિત્ત બનાવતા રહે તે જ પ્રભુચરણે, ગુરૂહરિચરણે પ્રાર્થના!
યોગી ડિવાઇન સોસાયટી, આત્મીય વિદ્યા ધામ, બાકરોલ મુકામે શ્રી દિલીપભાઈ રાણા (Collector Anand) યુવકોની સભામાં પધારી યુવાનો સાથે યુવાન થઇ તેમની કક્ષાએ જઈ તેમના પ્રશ્નોનું સમાધાન આપી, પોતાના જીવનની ઝાંખી કરાવી અને કુશળતાથી કામ કરવાની રીત બતાવી યુવાનોમાં નવું જોશ ભરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
ઓગસ્ટ ૨૫, ૨૦૧૯ના રોજ યોગી ડિવાઇન સોસાયટી દ્વારા આત્મીય વિદ્યા ધામ, બાકરોલ ખાતે સ્વ.અરુણ જેટલીજીની ભાવાંજલી સભા યોજાઈ તેની વિવિધ ન્યૂઝ પેપરની આવૃત્તિ.
Janmashtami, the birthday of Lord Krishna was celebrated with great devotion and enthusiasm at Atmiya Vidyalay, Vadodara. The devotional songs, drama, dance, breaking the Dahi Handi and rocking the cradle of baby Sri Krishna made the entire event full of life.