Service unto Humanity is Service unto God !
આદિવાસી સમાજમાં વ્યસનમુક્તિની દ્રઢતા થાય અને ઘરમાં આત્મીયતાનું વાતાવરણ પ્રવર્તે એવા હેતુથી તા.૧૬/૦૫/૧૯ના રોજ સહજાનંદ પ્રદેશ (નેત્રંગ તાલુકો) ના માલસામોટ ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહજાનંદ પ્રદેશના 2000 જેટલાં નાગરિકોએ ઉપસ્થિત રહી સંતોનો અમૂલ્ય લાભ લીધો હતો.