Service unto Humanity is Service unto God !
तिहत्तरवें स्वतंत्रतादिवस दिवस की पूर्व संध्या पर आत्मीयाधाम, मांजलपुर, वड़ोदरा में सांस्कृतिक कार्यक्रम पूरे उत्साह के साथ मनाया गया। सांस्कृतिक कार्यक्रम में उपस्थित श्री कल्पेशभाई पटेल (जय रणछोड़) और श्री विजयभाई बोंबडीया (१०८ जन सेवा-मांजलपुर विस्तार) का हार्दिक स्वागत किया।
With a great enthusiasm, 73rd Independence Day was celebrated at Atmiyadham, Manajalpur, Vadodara.
શ્રી નરેન્દ્ર મોદીની સરકારમાં, શ્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલ જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ નાબૂદીના ઐતિહાસિક નિર્ણયના સમર્થનમાં આયોજિત ભારત એકતા કૂચમાં શ્રી વિજય રૂપાણી, શ્રી રાજેન્દ્ર ત્રીવેદી, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી રંજનબેન ભટ્ટ તથા અન્યની ઉપસ્થિત સાથે હરિધામ- સોખડાના કાર્યકર્તાઓ જોડાયા હતા.