Service unto Humanity is Service unto God !
હરિધામ-સોખડા દ્વારા વડીલો માટેના-આત્મીય પોઝીટીવ કેર(પોસ્ટ કોવીડ સેન્ટર)નું ઉદ્ઘાટન પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજી(કોઠારીસ્વામી)ના પવિત્ર સાંનિધ્યમાં તથા શ્રી વિજયભાઈ રૂપાણીજી, શ્રી સી. આર. પાટીલજી તથા શ્રીકાકુજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આત્મીયધામ, વડોદરા ખાતે કરવામાં આવ્યું.
અપેક્ષા કે ઉપેક્ષા રંચમાત્ર ના કરે;
ના ભૂલ ક'દિ કોઈની દ્રષ્ટીમાંહી ગ્રહે,
પ્રેમી અને જ્ઞાની બની, ના વેગમાં વહે...
બસ પ્રેમ પ્રેમ પ્રેમથી ખમ્યા સદા કરે,
"મા તે મા... ચૈતન્ય મા"