આણંદ કોરોનાવાયરસ લોકજાગૃતિ અને નિ:શુલ્ક કીટ વિતરણના કાર્યમાં યોગેશ બાપજી, શ્વેતલભાઈ પટેલ(મેયરશ્રી), મયુરભાઈ પટેલ, (પ્રમુખ,ભાજપા), સ્વપનીલભાઈ પટેલ(મહામંત્રી), કાઉન્સીલર: અનવરભાઈ-જીગ્નેશભાઈ, મિહિરભાઈ દવે (રોટરી ક્લબ પ્રેસીડેન્ટ) જેવા મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રસંશા કરી હતી.