વિદ્યાનગર મુકામે કોરોનાવાયરસ સામેની લડતમાં જોડાઈ સમાજમાં જાગ્રતતા લાવવા સી.વી.એમ.ના હોદ્દેદારો શ્રી ભીખુભાઈ, શ્રી મેહુલભાઈ, શ્રી ઇશારભાઈ, શ્રી રોહિતભાઈ(ઉદ્યોગમંત્રીશ્રી), શ્રી રાજનભાઈ, શ્રી દિલીપભાઈ તથા ગુણાતીત જ્યોતના સાધક ભાઈઓનો યોગી ડિવાઈન સોસાયટી આભાર વ્યક્ત કરે છે.