યોગી ડિવાઈન સોસાયટી આત્મીય વિદ્યાધામના સંતો તથા સ્વયંસેવકોએ આણંદના ઓમકારેશ્વર મંદિર વિસ્તારમાં, નગરના વયોવૃધ્ધ લોકોને કોરોના અંગે માહિતી આપી તથા કીટ પૂરી પાડી મહામારીના સંક્રમણથી બચાવ માટે સજ્જ કર્યા.
Service unto Humanity is Service unto God !
યોગી ડિવાઈન સોસાયટી આત્મીય વિદ્યાધામના સંતો તથા સ્વયંસેવકોએ આણંદના ઓમકારેશ્વર મંદિર વિસ્તારમાં, નગરના વયોવૃધ્ધ લોકોને કોરોના અંગે માહિતી આપી તથા કીટ પૂરી પાડી મહામારીના સંક્રમણથી બચાવ માટે સજ્જ કર્યા.